News
એક દિવસ ગુરુજી પોતાના આશ્રમની નજીક આવેલા એક તીર્થસ્થળે પોતાના બધા જ શિષ્યોને લઈને ગયા. તીર્થસ્થળ પર સુંદર મંદિર હતું અને ...
કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ ફક્ત તેના આર્થિક સૂચકાંકો દ્વારા જ માપવામાં આવતી નથી, પરંતુ તે વિકાસથી સામાન્ય માણસમાં જે ગૌરવ, તક ...
દર વર્ષે વરસાદ આવે તેના સાથે સુરતનાં દરજ્જાઓ વહી જાય છે. વહી જાય છે ઘરો, દુકાનો, વાહનો, અને સૌથી ભયાનક રીતે વહી જાય છે આપણું ...
આજે જમવામાં ખીચડી બનાવજો એટલું કહેતા તરત જ ઘરમાં રસોઈ બનાવતી મા કે પત્ની કહેશે કે આજે મંગળવાર હોય ખીચડી ના બની શકે તેવું કહી ...
ગુજરાતમિત્રના નિવૃત્ત વરિષ્ઠ પત્રકાર શ્રી નરેન્દ્રભાઈ જોષીના નિધનના સમાચાર જાણી ખુબ વ્યથા પેદા થવા પામી. તેઓ ખૂબ અભ્યાસુ ...
હાલોલ: હાલોલ જેપુરા ગામમાં નીલગાય કુવામાં પડી હતી. ભારે વરસાદના કારણે ઘણા સમય બાદ ગામવાળાને ખબર પડતા વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને નીલ ગાયને બહાર કાઢવા માટે નગરપાલિકા હાલો ...
કોટંબી સ્ટેડિયમમાં ફરી વરસાદી વિધ્ન આવતા પાણી ભરાયા એલેમ્બિક વોરિયર્સ અને ડાયમંડ ડેઝલર્સ વચ્ચેની મેચ ના રમાઈ ( પ્રતિનિધિ ...
દીવાન ફળિયા, રજાનગર સહિત કેટલીક દુકાનોમાં પાણી પ્રવેશતા વેપારીઓને ભારે નુકસાન બોડેલી: બોડેલીમા ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા ...
સરદાર એસ્ટેટથી વૃંદાવન સર્કલ તરફ આવતા રીક્ષા ખાડામાં પડતા પલટી ખાઈ ગઈ, ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મોત વડોદરા તારીખ 25વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતો 38 વર્ષીય યુવક રીક્ષા ચાલ ...
સિટીબસમાં પેસેન્જર વગર ટિકીટે પકડાશે તો પેસેન્જરને દંડ થશે. તે અનુસંધાને વાત કરીએ તો બી.આર.ટી.એસ.બસમાં સ્ટેશન પર ટિકિટ લેવાની ...
*ફતેપુરા તાલુકાના વાંગડ ગામના સાગરભાઈ ટાઢીગોળી ગામે સાસરીમાં ભેદી રીતે મૃત્યુ પામ્યા *સાસરીમાં આવેલા જમાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હોવાની કેફિયત જણાવતા સાસરીયાઓ* *મૃતક યુવાનને ગળામાં આંતરિક ગ ...
પેન્શનર સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના નવા બિલનો વિરોધ કરાયો નવા બિલ પરત ખેંચવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બિલ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results